header

ગુજરાત રાજ્યની મુખ્ય નદીઓ (Main rivers of Gujarat state)

 



ગુજરાત રાજ્યમાં આવેલ મુખ્ય  નદીઓ


(1.)દક્ષિણ ગુજરાતમાં આવેલ નદીઓ

 1.નર્મદા:-મધ્યપ્રદેશ ના મૈકલ પર્વતમાળા ના અમરકંટક માથી નિકળે છે કુલ લંબાઈ 1312 કિમિ,ગુજરાત રાજ્ય મા 160 કિમી

નર્મદા નદી ને:- ઓરસંગ, કરજણ,અમરાવતી, ભુખી,મળે છે.

 2.તાપી:- મધ્યપ્રદેશ ના મહાદેવની ટેકરીઓ મા બેતુબ પાસેથી,કુલ લંબાઈ 720 કિમી, ગુજરાત રાજ્યમાં 144 કિમી

 3.પૂર્ણા:- પિંપલનેર ના ડુંગર માથી,લંબાઈ 80 કિમી

 4.અંબિકા:- વાસદાની ટેકરીઓ માથી, લંબાઈ 64 કિમી

 5.ઔરંગા:- ધરમપુરના ડુંગરો માથી,

 6. પાર:- લંબાઈ 80 કિમી

 7. કોલક:- નદીમાથી કાલુ નામની માછલી મળે છે

 8.દમણ ગંગા:- ચોમાસામાં ઘોડાપુર આવે છે

(2).મધ્ય ગુજરાતની નદીઓ

 1. સાબરમતી:- ઉદયપુર પાસેના ઢેબર સરોવર માથી, લંબાઈ 321 કિમી

સાબરમતી નદીને:- ખારી,વાત્રક, માઝમ,ભોગાવો, મેશ્વો, સુક્ભાદર, શેઢી, હાથમતી, અને અંઘલી નદી મળે છે.

 2. મહી:- મધ્યપ્રદેશ ના અંઝેરા પાસેથી નિકળે છે, લંબાઈ 500 કિમી,ગુજરાત માં લંબાઈ 180 કિમી

મહી નદી ને:- અનાસ, પાનમ, મિસરી, અને ગળતી નદી મળે છે.

(3.) ઉતર ગુજરાત ની નદીઓ

 1. બનાસ:- રાજસ્થાન ના શિહોરિ જિલ્લાના સિરણવાના પહાડો માથી

 2.સરસ્વતિ:- દાતા તાલુકાના ચોરી ના ડુંગર માથી

 3.રૂપેણ:-

નોધ:- બનાસ, સરસ્વતિ,અને રૂપેણ નદીઓ કચ્છનાં રણમા સમાય જાય છે.

(4).સૌરાસ્ટ્ર ની નદીઓ:-

 1.ભાદર:- આણદપર ના ઉચ્ચપ્રદેશ માથી નિકળે, લંબાઈ 194 કિમી

ભાદર નદી ને:- કરનળ, વાંસાવડી, ગોંડળિ, ઉતાવળી, ફોફળ, મોઝવેણુ, મીણસર, અને ઓઝત નદી મળે છે

 2.શેત્રુંજી:- ગીર ની ધુંડી ટેકરીઓમાંથી નિકળે છે,.લંબાઈ 173

શેત્રુંજી નદી ને:- ગાગડિયો નદી મળે છે

 3.વઢવાણ ભોગાવો:- ચોટીલાના નવાગામ પાસેના ડુંગર માથી નિકળે,લંબાઈ 101 કિમી

 4.લીંબડી ભોગાવો:- ચોટીલાના ભિમોરાના ડુંગર માથી નિકળે,લંબાઈ 113 કિમી

 5. મચ્છું:- ચોટીલાના આણદપુર ભાડલાગામ પાસેથી નિકળે છે,લંબાઈ 113 કિમી

 6.સુક્ભાદર:- ચોટીલા પાસેના ડુંગરો માથી નિકળે છે,

 7. ઘેલો:- ફુલઝર નજીકના ઉચ્ચમાથી નિકળે છે, લંબાઈ 90 કિમી,

 8.કાળુભાર:-  રાયપુર ના ડુંગર માથી નિકળે છે,લંબાઈ  95 કિમી

9.રંઘોળી

10.માલણ

 11.ધાતરવડી

 12.રાવળ

 13.મછુંદ્રી

 14.શિંગવડો

 15.હિરણ

 16. સની

 17. સાસોઇ

 18.નાગમતિ

 19.ઊંડ

 20.બ્રાહ્મણિ

 21.ફાલ્કું

 22.બગડ

(5).કચ્છ ની નદી :-

 1.મિતિ

 2.નૈયરા

 3.ખારી

 4.ભુખી

 5.કનકાવતિ

 6.રુક્માવતિ

નોધ:- ચોમાસાં સિવાય નદીઓ સુકી રહે છે.

Quiz (પ્રશ્નોતરી)

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ