ગુજરતમા આવેલા મુખ્ય ધાર્મિક સ્થળો
ગુજરતમા આવેલા મુખ્ય મંદિરો
- અણગોરગઢ શિવમંદિર , ભૂજ
- અંબાજી મંદિર , અંબાજી
- ઉત્કંઠેશ્વર મહાદેવ , ઉત્કંઠેશ્વર
- લકુલીશ મંદિર , કાયાવરોહણ
-મહાકાલી મંદિર , પાવાગઢ
-કોટેશ્વર મંદિર , કોટેશ્વર
-નીલકંઠનું મંદિર કોટેશ્વ કોટેશ્વર મહાદેવ મંદિર ,
- કોટેશ્વર
મંદિર, અંબાજી
- ગદાધર મંદિર , શામળાજી
-રણછોડરાય મંદિર , ડાકોર
-
ગળતેશ્વર શિવાલય , ગળતેશ્વર
-ભાથીજી મંદિર , ફાગવેલ
-જળેશ્વર શિવાલય , અંજાર
- બોડાણા મંદિર , ડાકોર
-બ્રહ્માજી મંદિર , ડાકોર
-મણિમંદિર , મોરબી
- સંતરામ મંદિર , નડિયાદ
-હાટકેશ્વર મહાદેવ મંદિર , વડનગર
- સૂર્યમંદિર , મોઢેરા
- દ્વારકાધીશનું મંદિર , દ્વારકા
-નાગેશ્વર શિવાલય , નાગેશ્વર
-રણછોડરાયનું મંદિર , બેટદ્વારકા
- મત્સ્યાવતાર મંદિર , બેટ દ્વારકા
-નવલખા મંદિર , ઘુમલી
- સુદામા મંદિર , પોરબંદર
-હરસિદ્ધ માતાનું મંદિર , પોરબંદર
-ભારત મંદિર - પોરબંદર
-‘ તારા ’ મંદિર - પોરબંદર
-કીર્તિ મંદિર - પોરબંદર
-ભવનાથ મંદિર , ગિરનાર
- તુલસીશ્યામ મંદિર ,
તુલસીશ્યામ ,
- આપા ગીગાની સમાધિ - સતાધાર
-જેસલ તોરલની સમાધિ - અંજાર
- ભાલકા તીર્થ – કૃષ્ણ દેહોત્સર્ગ તીર્થ , ભાલકા તીર્થ
-ખોડિયાર મંદિર , રાજપરા
- ગોપનાથ મંદિર , ગોપનાથ
- સ્વામીનારાયણ મંદિર , ગઢડા
-રાણકદેવી મંદિર , વઢવાણ
-ત્રિનેત્રેશ્વર મહાદેવ , તરણેતર ,
-આશાપુરા મંદિર , માતાનો મઢ
-અક્ષરધામ મંદીર , ગાંધીનગર
-વરદાયિની મંદિર , રૂપાલ
-ભદ્રકાળી મા , અમદાવાદ
-જગન્નાથ મંદિર , અમદાવાદ
- ગીતા મંદિર , અમદાવાદ
-કેમ્પનું હનુમાન મંદિર , અમદાવાદ
- માનવ મંદિર , ડ્રાઈવ - ઈન , અમદાવાદ -હરેકૃષ્ણ ઈસ્કોન મંદિર , અમદાવાદ
-સાળંગપુર હનુમાન મંદિર , સારંગપુર
-અંબાજી મંદિર અરણેજ
- બુટ ભવાની મંદિર , અરણેજ
- ચામુંડા મંદિર , ચોટીલા
-મોઢેશ્વરી માતાનું મંદિર , મોઢેરા
-લક્ષ્મીજી મંદિર , ડાકોર
-સાંઈબાબાનું મંદિર , વલસાડ
-ખોડિયાર મંદિર , વરાણા
- હર્ષદ માતાનું મંદિર ,
મિયાણી
- ઉમિયા માતાજીનું મંદિર , ઊંઝા
- સતકેવલ મંદિર , સારસા
-વડવાળા મંદિર , દૂધરેજ
- રાધા વલ્લભમંદિર , વડોદરા
-ગણપતિ મંદિર , ભરૂચ
- ગણપતિ મંદિર , ઐઠોર
-ઘેલા સોમનાથનું શંકર મંદિર , ઘેલા સોમનાથ
- વેદ મંદિર , અમદાવાદ
-નર્મદા માતા મંદિર , ભાડભૂત
- ભાડ ભૂતેશ્વર મહાદેવ મંદિર , ભાડભૂત
-સરસ્વતી મંદિર , સિદ્ધપુર
-
અશ્વિનીકુમાર મંદિર , સુરત
-ભુવનેશ્વરિ મતાનું મંદિર , ગોંડલ ,
- સ્વામીનારાયણ મંદિર , બોચાસણ
- સ્વામીનારાયણ મંદિર , વડતાલ
-બળિયાદેવ મંદિર , લાંભા
- ચોસઠ જોગણી મંદિર , પાલોદર
-કેશર ભવાની ( ચેહર ) મંદિર , મરતોલી
- રામદેવજી મંદિર , નવા રણુંજા
- નારદ - બ્રહ્માની મૂર્તિવાળું મંદિર , કામરેજ -અંબાજી મંદિર ,
ગિયોડ
- નડેશ્વરી માતાનું મંદિર , નડાબેટ
-હસિદ્ધ માતાનું મંદિર , રૂપપુર ,
- કુંતા માતાનું મંદિર , આસજોલ
- ભાવનિર્ઝરનું યોગેશ્વર મંદિર , અમદાવાદ
- ખંભલાવ માતાનું મંદિર- માંડલ
- ગણપતિ મંદિર , ગણેશપુરા
-આશાપુરા મંદિર , ઘુમલી ,
-રૂકમણી મંદિર , દ્વારકા
- સિદ્ધિ વિનાયક મંદિર , સપડા
-માધવરાયનું મંદિર , માધવપુર
-ગૌતમેશ્વર મંદિર , શિહોર
- કુબરેશ્વર મંદિર , ચાંદોદ
- સુરપાણેશ્વર મંદિર , ગોરા ,
- હરસિદ્ધ માતાનું મંદિર , રાજપીપળા
-દત્ત મંદિર , ગરુડેશ્વર
- સતીમાતાનું મંદિર , ગણદેવી
-ગંગેશ્વર મહાદેવ મંદિર , ગણદેવી
-ગુપ્તેશ્વર મહાદેવ મંદિર , નાંઘઈ
-ઉનાઈ માતાનું મંદિર , ઉનાઈ ,
- ચન્દ્રિકા માતાનું મંદિર , વલસાડ
- શુકલેશ્વર મહાદેવનું મંદિર ,
શુક્લતીર્થ
-વૈજનાથ મહાદેવ મંદિર , વાસન
- ગૌમુખ મંદિર , સોનગઢ
- બદ્રીનારાયણ મંદિર , સુરત
-અંબિકા નિકેતન મંદિર , સુરત
- ગુપ્ત પ્રયાગરાજીનું મંદિર , ગુપ્ત પ્રયાગ
- દશામા મંદિર , મીનાવાડા
-મહાકાળેશ્વર શિવાલય , બોરસદ
- કોટયર્કનું સૂર્યમંદિર , કોટાય
-ડંકનાથ મહાદેવ , ડાકોર
-રુદ્રમાળ શિવાલય , સિદ્ધપુર
- કોટેશ્વર મહાદેવ – બાલારામ
-તખ્તેશ્વર મંદિર , ભાવનગર
તારણમાતાનું મંદિર , તારંગા
-બાલા હનુમાન મંદિર , જામનગર
યોગ મંદિર , કાયાવરોહણ
- કુબેરેશ્વર મંદિર , ચાંદોદ
-દક્ષિણામૂર્તિ મંદિર , ચાંદોદ
- સપ્તેશ્વર મંદિર , સપ્તેશ્વર
-ભવાની માતાનું મંદિર , પારનેરા ડુંગર
- ત્રિકમ સાહેબની સમાધિ - રાપર
-ગોરખનાથની સમાધિ - ધીણોધર ડુંગર પર
- મહાત્મા મૂળદાસની સમાધિ – અમરેલી
-ભાણ સાહેબની સમાધિ - વીરમગામ પાસેના કમીજલા ગામમાં
-બીલીમોરાનું મહાદેવ મંદિર , બીલીમોરા
-બગદાણા બપસિતારામ નું મંદિર,બગદાણા
-ભગુડામોગલ માતાનું મંદિર,ભગુડા
-ઉચાકોટડા ચામુંડામાતા નું મંદિર,ઉચાકોટડા
-બાવકા શિવ મંદિર,દાહોદ
જૈન તીર્થધામો :
- કુંભારિયા
જૈન દેરાસર , અંબાજી –
- તારંગા જૈન
દેરાસર - અજિતનાથની પ્રતિમા , તારંગા
- મહુડી જૈન
તીર્થધામ – ઘંટાકર્ણવીરની પ્રતિમા , મહુડી
- ભોયણી જૈન
દેરાસર - મલ્લિનાથની પ્રતિમા , ભોયણી
-શંખેશ્વર જૈન
દેરાસર - પાર્શ્વનાથની પ્રતિમા , શંખેશ્વર
ભદ્રેશ્વર જૈન તીર્થધામ - ભગવાન મહાવીરની
પ્રતિમા ઉપરાંત જૈન તીર્થંકરોના દેરાસરો , ભદ્રેશ્વર
- પાલીતાણા જૈન
દેરાસર - આદીશ્વરનાથજીના મુખ્ય દેરાસર ઉપરાંત 863 દેરાસરો , પાલીતાણા
- કોઠારા જૈન
તીર્થધામ - શાંતિનાથની પ્રતિમા , કોઠારા
- ગિરનાર -
નેમિનાથના મુખ્ય દેરાસર ઉપરાંત 800 દેરાસરો છે .
-હઠીસિંહનાં
જૈન દેરાસરો , અમદાવાદ , પંદરમા તીર્થંકર ધર્મનાથને સમર્પિત
મુસ્લિમ તીર્થસ્થળ :
-હસનપીર દરગાહ
- ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામ મુકામે
-મીરાંદાતાર -
પુષ્પાવતી નદી કિનારે , ઉનાવા ગામમાં , ઓલિયાની પુરાતન દરગાહ
-જમિયલશા પીરની
દરગાહ , જૂનાગઢની દાતાર ટેકરી પર
-હાજીપીરની
દરગાહ
- પીરાણા ,
હિન્દુ - મુસ્લિમની એક્તા સમું તીર્થધામ - પીરાણા
પારસી તિર્થ સ્થળો
-ઉદવાડાનો
પવિત્ર આતશ બહેરામ , જિ . વલસાડ
- સંજાણ
અગિયારી , જિ . વલસાડ
-નવસારીનો
પવિત્ર આતશ બહેરામ , જિ . નવસારી
યહુદી તિર્થ સ્થાન
- અમદાવાદમાં
ખમાસા પાસેનું ગુજરાતનું એકમાત્ર સિનેગોગ
ખ્રિસ્તી તિર્થ સ્થાન
- ગુજરાતમાં
ખ્રિસ્તી તીર્થધામો ઇસુ ખ્રિસ્તની માતા મેરીને લક્ષ્યમાં રાખી વિકસાવવામાં આવ્યાં છે .
-પેટલાદમાં
આરોગ્યમાતાનું ધામ
-વડોદરામાં
નિષ્કલંકમાતાનું ધામ
-આણંદ પાસે
ખંભોળજમાં નિરાધારોની માતાનું ધામ તેમજ આણંદ પાસે આંકલાવમાં પણ ખ્રિસ્તી
તીર્થસ્થાન આવેલું છે.
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/Lxh1qeFCbJeFZI1jdiJm7b
..............................................................................................................................................
અમારા વોટસએપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો 👇👇👇👇👇👇
https://chat.whatsapp.com/Lxh1qeFCbJeFZI1jdiJm7b
0 ટિપ્પણીઓ
Please do not share links in comment