header

ગુજરાતરાજ્યના જિલ્લાઓની સફરે (મોરબી, રાજકોટ)(A trip to the districts of Gujarat)

 

મોરબી જિલ્લો


ગુજરાતના જિલ્લાઓની સફરે


1. મોરબી જિલ્લાનું મુખ્ય મથક છે . આ શહેર મચ્છુ નદીના કિનારે વસેલું છે . અહીંના મણિમંદિર , દરબારગઢ , વેલિગ્ટન સેક્રેટરી એટ , ઝૂલતો પુલ વગેરે સ્થાપત્ય અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ નમૂના છે .

 અહીં ચિનાઈ માટીનાં વાસણો , ટાઇલ્સ , સેનેટરીવેર તથા ડિયાળ બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે .


2. વાંકાનેર: મચ્છુ નદીના કિનારે , ગ્રીસ - રોમન પદ્ધતિનાં શિલ્પ અને સ્થાપત્ય પ્રમાણે બનાવેલો રાજમહેલ ‘ અમર પલેસ ’ જોવાલાયક છે . પોટરી ઉદ્યોગ માટે જાણીતું છે .


 ૩. ટંકારા સ્વામી દયાનંદની જન્મભૂમિ છે .


 રાજકોટ જિલ્લો


1. રાજકોટ : જિલ્લાનું મુખ્ય મથક છે . રાજકોટની સ્થાપના વિભોજી જાડેજા નામના સરદારે કરી હતી . મહાત્મા ગાંધીનું બાળપણ અને પ્રાથમિક શિક્ષણ અહીં થયું હતું . 

તેમનું નિવાસસ્થાન ‘ કબા ગાંધીના ડેલા ' તરીકે ઓળખાય છે .

 આ શહેર ડીઝલ એન્જિનો , વિદ્યુતમોટર , વૉટર પંપ અને મશીનરીના છૂટ ભાગો બનાવવાના ઉદ્યોગો માટે જાણીતું છે . 

મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ( આલ્ફ્રેડ હાઈસ્કૂલ ) , વૉટ્સન સંગ્રહાલય , રામકૃષ્ણ પરમહંસનું મંદિર , રેસકોર્સ , રાજકુમાર કૉલેજ , લાલપરી સરોવર , આડેમ વગેરે જોવાલાયક સ્થળો છે .

 

2. વીરપુર : સંત જલારામ તથા તેમનાં પત્ની વીરબાઈ માતાના સ્થાનકને કારણે આ સ્થળ પ્રસિદ્ધ છે

 . મંદિરના દર્શનાર્થે આવતા યાત્રાળુઓને મંડાલયના સદાવ્રતમાં વિનામૂલ્યે ‘ પ્રસાદી ' ( ભોજન ) આપવામાં આવે છે .


૩. ગોંડલ : આ શહેર ભુવનેશ્વરી દેવીના મંદિરને કારણે પ્રસિદ્ધ છે . અહીંના રાજા ભગવતસિંહજીએ ‘ ભગવદ્ગોમંડલ'ની રચના કરી હતી . 

ગોંડલી નદીના કિનારે વસેલા ગોંડલમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશાળ મંદિર છે . અહીંનો નવલખા દરબારગઢ જોવાલાયક છે .


 4. જેતપુર  સાડીઓના ઉત્પાદન માટે આ શહેર જાણીતું છે


5. રણુજાઃ રામદેવપીરના સ્થાનક તરીકે આ સ્થળ વિખ્યાત છે .


 6. ઘેલા સોમનાથઃ જસદણ પાસે પેલા નદીના કિનારે ભગવાન સોમનાથનું પ્રાચીન મંદિર છે .


7. બિલેશ્વરઃ બિલેશ્વર દેશનું પ્રાચીન મંદિર છે






Download PDF click here





ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ