ગુજરાતી સાહીત્યકારોના તખ્ખલુસ [ઉપનામ]
બેકાર- ઇબ્રાહીમ પટેલ –
બેફામઃબરક્તઅલી વિરાણી
• મકરંદ : રમણભાઈ નીલકંઠ
* મસ્ત , બાલ , ક્લાન્તઃ બાલાશંકર કંથારિયા
મસ્તકવિ -ત્રિભુવન ભટ્ટ
* મૂષિકાર રસિકલાલ પરીખ
* લલિતઃ જમનાશંકર બૂચ
* વનમાળી વાંકો -દેવેન્દ્ર ઓઝા
વાસુકિ ઉમાશંકર જોષી
• વૈશમપાયન : કરસનદાસ
માણેક
• શયદા હરજી દામાણી
* શિવમ્ સુંદરઃ હિંમતલાલ
પટેલ
• અઝિઝ ધનશંકર ત્રિપાઠી
• અદલ અરદેશર ખબરદાર
• અનામીઃ રજિતભાઈ પટેલ
અજ્ઞેયઃ સચ્ચિદાનંદ
વાત્સ્યાયન
ઉપવાસી ભોગીલાલ ગાંધી –
ઉશનસ્ નટવરલાલ પંડમા
• કલાપી સુરસિંહજી ગોહિલ –
કાન્ત - મણિશંકર ભટ્ટ –
કાકાસાહેબ -દત્તાત્રેય
કાલેલકર
• ઘનશ્યામ કનૈયાલાલ મુનશી
• ગાફિલ મનુભાઈ ત્રિવેદી
♦ ચકોર : બંસીલાલ
વર્મા
ચાંદામામા ચંદ્રવદન મહેતા
જયભિખ્ખુઃ બાલાભાઈ દેસાઈ
જિપ્સીઃ કિશનસિંહ ચાવડા
ઠોઠ નિશાળીયો બકુલ
ત્રિપાઠી
દર્શક મનુભાઈ પંચોળી
દ્વિરેફ , શેષ , સ્વૈર
વિહારીઃ રામનારાયણ પાઠક
ધૂમકેતુઃ ગૌરીશંકર જોષી
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
પતીલ મગનલાલ પટેલ
પારાશર્ય મુકુન્દરાય પટણી
પ્રાસંનેય હર્ષદ ત્રિવેદી
પ્રિયદર્શીઃ મધુસુદન
પારેખ
પુનર્વસુઃલાભશંકર ઠાકર
પ્રેમભક્તિઃ કવિ
ન્હાનાલાલ
♦ ફિલસૂફ :
ચિનુભાઈ પટવા
♦ બાદરાયણ
ભાનુશંકર વ્યાસ
• બુલબુલ ડાહ્યાભાઈ
દેરાસરી
• શૂન્યઃઅલીખાન બલોચ
શૌનિક અનંતરાય રાવળ
* સત્યમૂઃ શાંતિલાલ શાહ
• સરોદ : મનુભાઈ ત્રિવેદી
♦ સવ્યસાચી :
ધીરુભાઈ ઠાકર
સાહિત્ય પ્રિય- ચુનીલાલ શાહ
સેહેની -બળવંતરાય ઠાકોર
સુધાંશુ દામોદર ભટ્ટ
સુન્દરમ્ઃ ત્રિભુવનદાસ લુહાર
સોપાન : મોહનલાલ મહેતા
સ્નેહરશ્મિ ઝીણાભાઈ દેસાઈ
ઇર્શાદ , ગરલ : ચિનુ મોદી
મસ્કિનઃ રાજેશ વ્યાસ
વિદૂર , ગાગ્ર્ય કે . કા . શાસ્ત્રી
♦ કથક- ગુલાબદાસ બ્રોકર
યયાતિ : જયેન્દ્ર દવે
ગુજરાતી સાહિત્ય ની ખ્યાતનામ કૃતિઓ
................................................................................................................................
0 ટિપ્પણીઓ
Please do not share links in comment