header

ગુજરાતના જિલ્લાઓની સફરે( પાટણ)(A trip to the districts of Gujarat)

 

 પાટણ જિલ્લો :



ગુજરાતના જિલ્લાઓની સફરે

 

1.            પાટણ જિલ્લાનું મુખ્ય મથક છે . વનરાજ ચાવડાએવસાવેલા નગરનું મૂળ નામ અણહિલપુર પાટણ હતું .

 સિદ્ધરાજજયસિંહેબંધાવેલાસહસ્ત્રલિંગ તળાવની આજુબાજુ 1008 શિવલિંગ હતા . તળાવનાઅવશેષો એની ભવ્યતાનો પરિચય આપે છે .

 રાજા ભીમદેવ પહેલાની યાદમાં તેમની રાણી ઉદયમતીએબંધાવેલી ' રાણીકી વાવ ' રાષ્ટ્રીય સ્મારકમાં સ્થાન પામેલ છે .

અહીંનું માટીકામ તથા પટોળાં પ્રખ્યાત છે . ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડું મથક છે .

 પાટણનાં જૈન મંદિરોમાંહેમચંદ્રસૂરિજીનાંપુસ્તકોનો સંગ્રહ છે .

 

2.            સિદ્ધપુર : રણમાં વહેતીકુંવારિકા સરસ્વતી નદીના કિનારે વસેલાસિદ્ધપુરમાં કારતક માસની પૂનમે મેળો ભરાય છે .

ગુજરાતના રાજા મૂળરાજસોલંકીએ ' રુદ્રમહાલય'ની રચના કરાવી હતી અને સિદ્ધરાજજયસિંહે તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો .

 સિદ્ધપુરના બિંદુ સરોવરમાંમાતૃશ્રાદ્ધ કરવામાં આવે છે . પિલ મુનિનો આશ્રમ જોવાલાયક છે .

 

 ૩. શંખેશ્વર: આ સ્થળ મૂળ ' શંખપુર ' તરીકે ઓળખાતું હતું . જૈનધર્મીઓ માટે પાલિતાણા પછી બીજા ક્રમનું મહત્ત્વનું સ્થળ છે . અહીં પાર્શ્વનાથજીનું જિનાલય આવેલું છે

 

3.            મીરાંદાતાર : પુષ્પાવતી નદીના કિનારે ઉનાવા ગામ પાસે આવેલું મીરાંદાતારનું સ્થાન મુસ્લિમોનું શ્રદ્ધાનું સ્થાન છે . અન્ય ધર્મના શ્રદ્ધાળુઓ પણ અહીં આવે છે .


 Download PDF click here



 તાપી અને દાહોદ જીલ્લા




ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ