(૧૫) બેફિકર કોણ ?
ને એક દિવસ બાદશાહે
દરબારમાં પૂછ્યું કે - “સંસારમાં કોઈ એવો પણ માણસ છે, જેને કોઈ જાતની ચિંતા ન થતી
હોય?' આ પ્રશ્ન સાંભળીને બધા ચુપ થઈ ગયા. જેને કોઈ જ ચિંતા હોય એવો માણસ શોધવો
ક્યાં?
છેલ્લે બાદશાહે બીરબલને
જવાબ આપવા કહ્યું તો બીરબલ તરત બોલ્યો - “હજૂર પાંચ વર્ષના બાળકને કદી કોઈ જ ચિંતા
નથી હોતી.”
આ જવાબ સાંભળીને બાદશાહ
ખુશ થઈ ગયા.
READ
0 ટિપ્પણીઓ
Please do not share links in comment