(૩૧) બેવકૂફ આવારા
એકવાર અકબર બાદશાહ
ઉનાળાના તાપમાં બીરબલને મળવા તેના ઘેર ગયા પણ બીરબલ ઘેર ન હતો. તેથી બારણા પર આ
શબ્દો લખી પાછો ફર્યો - “બેવકૂફ આવારા...”
બીરબલ ઘેર આવ્યો. બારણા
પર લખેલા શબ્દો વાંચી દોડતો દોડતો બાદશાહ પાસે આવ્યો. માફ કરજો જહાંપનાહ, આજ મારે
તમને મળવાનું હતું એ વાત હું સાવ ભુલી જ ગયો હતો પણ બારણા પર તમારી સહી જોઈને એકદમ
યાદી આવી ગયું એટલે તરત દોડી આવ્યો.
બીચારો બાદશાહ શું બોલે?
READ (૩૦) બુદ્ધિનું બળCLICK HERE
0 ટિપ્પણીઓ
Please do not share links in comment