(૩૭) નર કે માદા
એકવાર દરબારમાં ચર્ચા ચાલી કે જે કબુતરે જૈતુનની ડાળી ચાંચમાં પકડીને હજરત નુરની નાવમાં પહોંચાડી એ કબુતર નર હતું કે માદા બાદશાહે બીરબલને આ સવાલ પૂછયો તો બીરબલે નિરાંતે નિર્ણય કરી દેખાડતા કહ્યું “ચોક્કસ એ કબુતર નર જ હતું કારણ કે માદા એટલી વાર પોતાનું મોં બંધ રાખી જ ન શકે.”
0 ટિપ્પણીઓ
Please do not share links in comment