header

(૪૨) ઉધી વાત,(42) Inverted talk

 

(૪૨) ઉધી વાત

 


એક દિવસ બાદશાહે ક્રોધમાં આવીને એક બ્રાહ્મણને ફાંસીની સજા આપી દીધી. એટલામાં બીરબલ ત્યાં આવ્યો. બાદશાહ જાણતા હતા કે બીરબલ વચ્ચે પડશે. એટલે તરત બોલ્યા- “આ બ્રાહ્મણ વિષે કાંઈ ન બોલતો. હું, તું જે કાંઈ કહીશ એનું ઉધું કરીશ.”

 

બીરબલ બોલ્યો - “જહાંપનાહ! આ બ્રાહ્મણને ફાંસી આપી દો.' બાદશાહે શરત પ્રમાણે બ્રાહ્મણને છોડી મુકવો પડયો.


read (૪૧) ખાઉધરા કોણ ?



ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ