ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, 1973criminal procedure code 1973કુલ પ્રકરણ 37 કુલ કલમો 484અમલ 1 એપ્રિલ, 1974
પ્રકરણ 34
મિલકતનોનિકાલ
(કલમ 451 થી 459)
CrPC
ARTICLE 451.
કેટલાક કેસોમાં ન્યાયિક કાર્યવાહી થતાં સુધી
મિલકત કસ્ટડીમાં રાખવા અને તેનો નિકાલ કરવા માટે હુકમ કરી શકશે.
CrPC
ARTICLE452.
ન્યાયિક કાર્યવાહી પૂરી થયે મિલકતનો નિકાલ
કરવાનો હુકમ કરી શકશે.
CrPC
ARTICLE 453.
ચોરીના ગુના માટે કોઈ વ્યક્તિને દોષિત
ઠરાવવામાં આવે, અને ચોરીનો માલ હોવાનું જાણ્યા સિવાય કોઈ
વ્યક્તિએ તે માલ ખરીદેલ છે અને પડેલ વ્યક્તિ-પાસેથી રોકડ કબજે
લેવામાં આવેલ છે ત્યારે એવા ખરીદનારની અરજી ઉપરથી કોર્ટને યોગ્ય લાગે તેવી રકમ
તેને સોંપી દેવાનો હુકમ કરી શકશે.
CrPC
ARTICLE454.
કલમ-452, 453 હેઠળના હુકમો
સામે જે કોર્ટને અપીલ થઈ શકતી હોય તેની સામે અપીલ કરી શકશે.
CrPC
ARTICLE 455.
બદનક્ષીકારક અને એવી બીજી વસ્તુઓનો દોષિત ઠરેલ
વ્યક્તિના કબજામાં કે તેના નિયંત્રણ નીચે હોય તે તમામનકલોનો નાશ કરવાનો હુકમ કરી
શકશે.
CrPC
ARTICLE456 .
સ્થાવર મિલકતનો કબજો પાછો સોંપવાની કોર્ટને
સત્તા રહેશે.
CrPC
ARTICLE 457.
મિલક્ત કબજે લીધાનો આ અધિનિયમની જોગવાઈ હેઠળ
મેજિસ્ટ્રેટને રિપોર્ટ કરવામાં આવે અને તપાસ કે ન્યાયિક કાર્યવાહી દરમિયાન કોર્ટ
સમક્ષ તે મિલકત રજૂ ન કરવામાં આવે ત્યારે હકદાર વ્યક્તિને તે મિલકત સોંપી
દેવાસંબંધી કે તે વ્યક્તિ અંગે નિર્ણય ન થઈ શકે તો મિલકતને કસ્ટડીમાં
રાખવાનોમેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તે હુકમ કરી શકશે.
CrPC
ARTICLE 458.
6 મહિનાની અંદર કોઈ હક્ક દાવેદાર હાજર ન થાય તો
તે મિલકત સરકાર વેચી શકશે.
CrPC
ARTICLE459.
બગડી જાય તેવી મિલકત વેચીનાંખવાની સરકારની
સત્તા રહેશે.
0 ટિપ્પણીઓ
Please do not share links in comment