(૧૦૮) ઉપરવાળાનો ઇન્સાફ
બાદશાહ અકબરે એકવાર
બીરબલને પૂછ્યું- “બીરબલ, ઉપરવાળાનો એટલે કે અલ્લાહનો ઇન્સાફ ક્યારે થાય છે?
બીરબલ તો હાજરજવાબી હતો.
તરત બોલ્યો આલમપનાહ! જ્યારે બાદશાહનો ઇન્સાફ ખોટો હોય છે ત્યારે. બાદશાહ આ જવાબનું
રહસ્ય સમજી ચુપ થઈ ગયો.
read (૧૦૭) ચુડીઓ કેટલી ?
0 ટિપ્પણીઓ
Please do not share links in comment