(૧૧૬) બાદશાહની કીમત
એકવાર અકબર બાદશાહે
બીરબલને પૂછ્યું- “બીરબલ મારી કીંમત શું?'
બીરબલ એકક્ષણ બાદશાહ
સામે તાકી રહ્યો પછી બોલ્યો - “જહાંપનાહ પચાસ સોના મહોર...”
અકબરે પોતે પહેરેલા
વસ્ત્રો પર હાથ ફેરવતા કહ્યું - “પચાસ સોનામહોરના તો આ વસ્ત્રો છે.”
બીરબલ તરત
બોલ્યો-“જહાંપનાહ, હું એની જ કિમત આંકી રહ્યો હતો.
read (૧૧૫) કેટલા તારા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment