અત્યારે આરામ કેમ કરતા નથી ?
ધરતીને ધ્રુજાવવા નીકળેલા મહાન સિકંદરને એક અલગારી પુરુ એ પૂછ્યું ' , કહાં જા રહે હો સિંકદર ? ”
‘ હિંદ દેશને જીતવા . ”
“ પછી ક્યાં જઈશ ? ”
તેની આસપાસના એશિયાના બધા દેશે જીતી લઈ અને દિગવિજય કરી પાછા વળીશ . ”
પાછા ફર્યા પછી શું કરીશ ? ”
‘ આરામ કરીશ . '
સિકંદરે આમ કહ્યું કે આ અલગારી પુરુષ ખડખડાટ હસી પડ્યો . અને પોતાની પાસે સૂતેલા અને આરામ કરતા કુતરાને સંબોધન કરતાં કહ્યું '
દેખ લે ! ચે એક નંબરકા બેવકુફ હૈ ! તૂ જીતના આરામ કરના જાનતા હે , ઈતના ભી વો નહિં જાનતા . ”
પછી સિકંદર તરફ ફરીને કહ્યું :
આટલી બધી દેડધામ કરી ધરતીને ધમરોલ્યા પછી જો તારે આરામ કરવો હોય તો અત્યારે જ કેમ નથી કરતો ? ”
read સમર્પણ ની કથા
0 ટિપ્પણીઓ
Please do not share links in comment